PM Kisan Sanman Nidhi Yojana: કયા ખેડૂતોને 18મી કિસ્તનો પૈસો મળશે કે નહીં, સ્ટેટસ તપાસો
PM Kisan Sanman Nidhi Yojana: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2024 ની 18મી કિસ્ત જો તમારા ખાતામાં આવી નથી, તો ચિંતાની કોઈ જરુર નથી. મિત્રો, તેના માટે તમારે માત્ર E-KYC કરાવવી જરૂરી છે. હકીકતમાં, આ યોજનાની અંદર કેટલાક અયોગ્ય લોકો દ્વારા પણ નોંધણી કરાવી દેવામાં આવી હતી, જેના કારણે અસલ ખેડૂત મિત્રો ને લાભ મળતો … Read more